One Comment
Comments are closed.
તા.5-9-2020 નાં સાંજે 4 થી 5 કલાક દરમ્યાન કરવામાં આવેલ છે.
તા. 5-9-2020 સવારે 10:00 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરીમાં વિશ્વ મહિલાદિનની ઉજવણી પ્રસંગે ખાદ્ય પદાર્થની ભેળસેળ વિશે કાર્યશાળા યોજાઈ શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અલગ અલગ પદ્ધતિ દ્વારા બાળકો અને સમાજમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરતી રહે છે. તેને અનુલક્ષીને ૮ મી માર્ચ ‘ઇન્ટરનેશનલ વુમન્સ ડે’(રાષ્ટ્રીય મહિલા દિવસ)ની ઉજવણી નિમિતે ફૂડ એડલ્ટ્રેશન (ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ) પ્રોગ્રામ દ્વારા લોકોમાં…
વિશ્વ વન દિવસ નિમિત્તે વિજ્ઞાનનગરી લાવી રહી છે ૩ નવા કાર્યક્રમો | વધુ માહિતી માટે..
વરસાદી પાણીનો સંચય કરવા અંગે જાગૃતી લાવવા વિજ્ઞાનનગરી દ્વારા વિનામૂલ્યે ઓનલાઈન વેબિનાર | 25 જૂન | વક્તા: શ્રી વિજયભાઈ પરમાર
Comments are closed.
ખૂબ જ સુંદર